Quotessence
Home / Quotes / Quote by Dr. Nimit Oza

Quote by Dr. Nimit Oza

“જે લોકો આપણી પ્રાર્થનાસભામાં પણ બે મિનીટની હાજરી આપવાના હોય, એમના અભિપ્રાયોને કેટલુંક મહત્વ આપવાનું ? આપણી પ્રાર્થનાસભામાં જે લોકો આપણા ફોટાની સામે નહીં, ફોટાની બાજુમાં બેઠા હશે, બસ એ જ અત્યારે મહત્વના છે.”

Quote by Dr. Nimit Oza

Author

Dr. Nimit Oza

Browse famous quotes and profile details for Dr. Nimit Oza. more

You May Also Like